Khoraj Pran Pratishtha Mohotsav: ગાંધીનગરના (Gandhinagar) ખોરજ (Khoraj) ગામ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. દરમિયાન, ખોરજ ગામ ખાતે ધાર્મિક એકતાની સરવાણી વહી. આ મહોત્સવમાં દરેક ધર્મ, સમાજના …
-
ગુજરાત
-
ગુજરાત
Khoraj Pran Pratishtha Mohotsav : મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું ભવ્ય સ્વાગત, શોભાયાત્રામાં વિશાળ જનમેદની
by Vipul Senby Vipul SenKhoraj Pran Pratishtha Mohotsav : ગાંધીનગરના (Gandhinagar) ખોરજ (Khoraj) ગામ ખાતે યોજાઈ રહેલા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ છે. આજે ભવ્ય શોભાયાત્રા, જલાધિવાસ, અન્નાધિવાસ, મહાઅભિષેક અને સ્થાપ્ય દેવતા …
-
Pran Pratistha Mahotsav, Khoraj: ખોરજ ગામમાં અત્યારે અનેરો અવસર આવ્યો છે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ પણ ભવ્ય રીતે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ખોરજમાં શ્રી …
-
ગુજરાત
Khoraj : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પહેલી રાતે માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, અલ્પાબેન પટેલ કરશે જમાવટ, અહીં જુઓ LIVE પ્રસારણ
by Vipul Senby Vipul Senગાંધીનગરના (Gandhinagar) ખોરજ ગામ (Khoraj) ખાતે ત્રિદિવસીય ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું (Pran Pratishtha Mohotsav) આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના મહોત્સવનાં પહેલા દિવસે મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઊમટ્યા …
-
Pran Pratishtha Mohotsav, Khoraj: ખોરજ ગામના આંગણે અત્યારે અનેરો અવસર આવ્યો છે. ખોરજ ગામના લોકોમાં અત્યારે અનોખો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. શ્રી અંબિકા મા, શ્રી બહુચર મા અને …
-
TARABHA DHAM: વાળીનાથ તરભ ધામ (TARABHA DHAM) ખાતે હાલ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે અહીં સેવા આપવા માટે અને દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. દેવાધિદેવ …
-
ગુજરાત
TARABH DHAM : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કચ્છની મહિલાઓએ ભગવાન વાળીનાથના સુંદર વાઘા તૈયાર કર્યાં
by Vipul Senby Vipul Senમહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ ખાતે (TARABH VALINATH DHAM) બનેલા નૂતન શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના ખૂણેખૂણેથી ભક્તો ઊમટી રહ્યા છે. આ મહોત્સવ 16 થી 22 ફેબ્રુઆરી સુધી …
-
ગુજરાત
Tarabh Valinath Dham : માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈ અને MP બાબુભાઈ દેસાઈ સાથે Gujarat First ની ખાસ વાતચીત
by Vipul Senby Vipul Senઉત્તરપ્રદેશના અયોધ્યા (Ayodhya) ખાતે ઐતિહાસિક અને ભવ્ય રામમંદિરનો (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં ઊજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. ત્યારે હવે મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના …
-
ગુજરાત
Mahesana : તરભ વાળીનાથ ધામ ખાતે આજથી પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ
by Hardik Shahby Hardik ShahMehsana : મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે. તરભ વાળીનાથ મંદિર (Valinath Temple) રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ …
-
ગુજરાત
VALINATH MAHADEV : 16થી 22 ફેબ્રુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, PM મોદી અને અમિત શાહ હાજર રહેશે
by Vipul Senby Vipul Senમહેસાણામાં (Mehsana) તરભ વાળીનાથ મહાદેવ મંદિરનો (Tarab VALINATH Mahadev Temple) ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન ઊજવાશે. આ દિવ્ય પ્રસંગે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) …