રશિયા યુક્રેન સામે યુદ્ધ કરવા માટે સતત આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ છે. તેના પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રશિયાએ પીછેહઠ કરવાના બદલે દુનિયાને ધમકી આપવાનો પ્રયાસ શરૂ કર્યો …
-
-
રાષ્ટ્રીય
યુક્રેનમાં હજુ કેટલા ભારતીય નાગરિકો ફસાયા છે? રાહુલ ગાંધીએ માગ્યો જવાબ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાના હુમલાથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો ભારત સરકારને સ્વદેશ જલ્દીથી પરત લાવવાની અપીલ કરી રહ્યા છે. જોકે, યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે ભારત સરકારે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું છે. જે અંતર્ગત …
-
યુક્રેનની સૈન્યએ અગાઉના અહેવાલોની પુષ્ટિ કરી હતી કે રશિયન પેરાટ્રૂપર્સ શહેરને કબજે કરવાના પ્રયાસમાં ખારકીવમાં ઉતર્યા હતા. યુક્રેનિયન સૈન્યના જણાવ્યા અનુસાર, સાયરન વાગતાની સાથે જ ખાર્કિવ અને તેની આસપાસના વિસ્તારમાં …
-
રાષ્ટ્રીય
યુદ્ધ વચ્ચે ફસાયેલા વધુ 1,377 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા
by Vipul Pandyaby Vipul Pandyaરશિયન હુમલા બાદ યુક્રેનની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. આવી સ્થિતિમાં, ભારત તરફથી દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ત્યા ફસાયેલા દરેક ભારતીય નાગરિકને શક્ય તેટલી વહેલી …
-
આંતરરાષ્ટ્રીય
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બાઇડને પુતિનને ગણાવ્યા તાનાશાહ, કહ્યુ- યુક્રેનને નબળું સમજી ભૂલ કરી
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયન સેના રાજધાની કીવ પર સતત બોમ્બમારો કરી રહી છે. આ કડીમાં, રશિયાએ કીવમાં ટીવી ટાવર પર હવાઈ હુમલો …
-
આંતરરાષ્ટ્રીય
કોઇપણ સંજોગોમાં કીવ છોડી દે ભારતીયો, એમ્બેસીએ જાહેર કરી એડવાઈઝરી
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાના સતત હુમલામાં યુક્રેનની રાજધાની કીવને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં ફસાઇ ગયા છે. જોકે, ઘણા નાગરિકોને ભારત સરકારે એર લિફ્ટ કરી …
-
આંતરરાષ્ટ્રીય
રશિયન સૈનિકો પુતિનનો આદેશ ન માને તો હુ તમામ સાથે શારીરિક સંબંધ બનાવવા તૈયાર : મોડલ
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેનમાં તબાહી મચાવી રહેલા રશિયન સૈનિકોને રોકવા માટે, જ્યાં સમગ્ર વિશ્વ મોસ્કો પર પ્રતિબંધોનો વરસાદ કરી રહ્યું છે. વળી, એક મોડેલે વ્લાદિમીર પુતિનના સૈનિકો સાથે સંબંધો બનાવવાની ઓફર કરી છે. …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનમાં ફસાયેલા 182 ભારતીય નાગરિકોને લઇને સાતમી ફ્લાઇટ પહોંચી મુંબઈ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ છઠ્ઠા દિવસે પહોંચી ગયું છે. તેથી કોઈ પણ દેશ પીછેહઠ કરવા તૈયાર નથી. રશિયાએ રાજધાની કીવ પર કબજો કરવા માટે તેના હુમલા તેજ કર્યા છે. …
-
ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લાના 80થી વધુ વિદ્યાર્થીઓ રોમાનીયા ફસાયા, માઇનસ 7 ડિગ્રીમાં ભૂખ્યા પેટે ગુજારી રહ્યા છે દિવસો
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમા ઘણા રશિયન સૈનિકો તો યુક્રેનમાં ઘણા સામાન્ય નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. વળી આ …
-
ગાંધીનગર
યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી હેમખેમ પરત ફર્યા વિદ્યાર્થીઓ, CM ભુપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીએ કર્યું ઉષ્માસભર સ્વાગત
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેનમાં સ્થિતિ સતત બદલાઇ રહી છે. રશિયા દ્વારા હુમલા તેજ થતા યુક્રેનના સામાન્ય નાગરિકો માર્યા ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વળી એટલુ જ નહીં અહી ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ …