રશિયન સૈનિકોએ યુક્રેનના સૌથી મોટા પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, રશિયન સેનાએ ઝેપોરઝિયામાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કર્યો છે. જે …
-
-
આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પની ભવિષ્યવાણી, રશિયાના યુક્રેન પર હુમલા બાદ હવે ચીન કરશે તાઈવાન પર હુમલો
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઇને હંમેશાં ચર્ચામાં બની રહે છે. તાજતેરમાં પણ તેમણે કઇંક આવું જ નિવેદન આપી વિવાદને જન્મ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે, …
-
આંતરરાષ્ટ્રીય
શું ભારતીય નાગરિકોને યુક્રેનમાં બંધક બનાવાયા? વિદેશ મંત્રાલયે આપ્યું મોટું નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેનના યુદ્ધમાં ફસાઇ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવાની જવાબદારી ઈન્ડિયન એરફોર્સે પોતાના ખભે લીધી છે. પરંતુ આ વચ્ચે એક સમાચાર મળી રહ્યા છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય …
-
આંતરરાષ્ટ્રીય
200 ભારતીય વિદ્યાર્થીઓને લઇને પરત ફર્યું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન બંને દેશોની સેના આમને-સામને છે અને આ બધાની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકારનું ઓપરેશન ગંગા પણ ચાલુ જોવા મળી રહ્યું …
-
ગુજરાત
ચૂંટણી પતે એટલે જુઓ કેવો વધે છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, યુદ્ધના બહાને કરવામાં આવશે મોંઘુ!
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ આજે આઠમાં દિવસે પણ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યું. દુનિયાભરના દેશ પુતિનની જીદ સામે ગુસ્સેથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભારતની …
-
આંતરરાષ્ટ્રીય
નહીં સુધરે પુતિન! દુનિયાને આપી પરમાણુ બોમ્બ સાથે ત્રીજા વર્લ્ડ વોરની ધમકી
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા યુક્રેન સામે યુદ્ધ કરવા માટે સતત આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ છે. તેના પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રશિયાએ પીછેહઠ કરવાના બદલે દુનિયાને ધમકી આપવાનો પ્રયાસ શરૂ કર્યો …
-
રાષ્ટ્રીય
યુક્રેનમાં હજુ કેટલા ભારતીય નાગરિકો ફસાયા છે? રાહુલ ગાંધીએ માગ્યો જવાબ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાના હુમલાથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો ભારત સરકારને સ્વદેશ જલ્દીથી પરત લાવવાની અપીલ કરી રહ્યા છે. જોકે, યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે ભારત સરકારે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું છે. જે અંતર્ગત …
-
યુક્રેનની સૈન્યએ અગાઉના અહેવાલોની પુષ્ટિ કરી હતી કે રશિયન પેરાટ્રૂપર્સ શહેરને કબજે કરવાના પ્રયાસમાં ખારકીવમાં ઉતર્યા હતા. યુક્રેનિયન સૈન્યના જણાવ્યા અનુસાર, સાયરન વાગતાની સાથે જ ખાર્કિવ અને તેની આસપાસના વિસ્તારમાં …
-
રાષ્ટ્રીય
વિદેશમાં અભ્યાસ કરતા 90 ટકા વિદ્યાર્થીઓ ભારતમાં મેડિકલની પરીક્ષા ક્વોલિફાઇ નથી કરી શકતા: કેન્દ્રિય મંત્રી
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાના હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તુરંત દેશમાં લાવવામાં આવી રહ્યા છે. જણાવી દઇએ કે, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા હતા. પરંતુ સ્થિતિ બદલાતા …
-
રાષ્ટ્રીય
યુદ્ધ વચ્ચે ફસાયેલા વધુ 1,377 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા
by Vipul Pandyaby Vipul Pandyaરશિયન હુમલા બાદ યુક્રેનની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. આવી સ્થિતિમાં, ભારત તરફથી દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ત્યા ફસાયેલા દરેક ભારતીય નાગરિકને શક્ય તેટલી વહેલી …