Maha Shivratri 2024 : મહાશિવરાત્રીનો (Maha Shivratri 2024 ) તહેવાર દર વર્ષે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી સૌથી શુભ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શિવ …
-
ધર્મ ભક્તિ
-
રાષ્ટ્રીય
Bank Holiday March 2024 List: જાણો… માર્ચ 2024 માં કયા કયા દિવસે બેંકમાં રજા રહેશે ?
by Aviraj Bagdaby Aviraj BagdaBank Holiday March 2024 List: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આગામી મહિનો માર્ચમાં આવતી બેંક રજા (Bank Holiday) ઓની યાદી જાહેર કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના જણાવ્યા …
-
ગુજરાત
ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રીએ શરૂ થયેલી પૂજા બીજા દિવસે સવારે સંપન્ન..આખી રાત ચાલી પૂજા..
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચના (Bharuch) શકિતનાથ મહાદેવના ગ્રાઉન્ડમાં મહા શિવરાત્રીના પાવન અવસરે શિવ ભકતો માટે મહાદેવની ચાર પ્રહરની પૂજાનું ભવ્ય આયોજન બાહુબલી ગ્રુપ ટુ દ્વારા ભૂદેવ રાજુભાઈના સહકારથી કરવામાં આવ્યુ હતું. જેનો મોટી …
-
ગુજરાતધર્મ ભક્તિ
શિવરાત્રીએ સુરતના શિવાલયોમાં વહી દૂધની નદીઓ, રોજ કરતા ૩ લાખ લિટર દૂઘ વધુ વેચાયું
by Vipul Pandyaby Vipul Pandyaમહાશિવરાત્રીમાં શિવ પૂજાનું મહાપર્વ છે. શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. કોઈપણ ભક્ત શિવલિંગ પર જળ ચઢાવે તો તેને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. શિવજીને જળ અર્પિત કરવાનું મહત્ત્વ વધારે …
-
ગુજરાત
અંબાજી મંદિરમાં ભગવાન શિવની પાલખી યાત્રા પહોંચી, શક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો
by Vipul Pandyaby Vipul Pandyaશક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રીવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે માં અંબાનુ ભવ્ય મંદિર આવેલું છે.પરંતુ અંબાજીમાં મા અંબાના મંદિર સિવાય વિવિધ …
-
મહાશિવરાત્રી (Mahashivratri 2023) એટલે શિવજીની આરાધનાનો પર્વ અને આ પર્વએ સમગ્ર શિવ મંદિરે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે ભરૂચના (Bharuch) નર્મદા નદીના (Narmada River) ઘાટ થી માંડી શહેરમાં રહેલા …
-
ગુજરાત
નર્મદાનું એક એવું મંદિર છે જ્યાં શિવરાત્રિ એ શિવ નહિ પરંતુ શક્તિની પૂજા કરવામાં આવે છે
by Vipul Pandyaby Vipul Pandyaઆમતો શિવરાત્રીએ શિવની પુજા થતી હોયછે. પરંતુ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકા મા આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિ તની પુજા થાયછે .અહીંપાંડોરી માતા ના 5 દિવસ ચાલનારા મેળામા ગુજરાતસહીત …
-
ગુજરાત
આ શિવરાત્રી પર આ રીતે બનાવો સામાની સ્વાદિષ્ટ પુરીઓ, બટાકાના શાક સાથે ખાવાની મજા પડી જશે
by Vipul Pandyaby Vipul Pandyaમહાશિવરાત્રિનો તહેવાર થોડા જ દિવસોમાં આવવાનો છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે શિવભક્તો પૂર્ણ ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે અને વ્રત રાખે …
-
ગુજરાત
આજે મહાશિવરાત્રી, મુંબઇના પ્રખ્યાત ભાડુંપેશ્વર મહાદેવના કરો દર્શન
by Vipul Pandyaby Vipul Pandyaખાસ કરીને મુંબઇ સ્થિત કચ્છી ગુજરાતી સમાજમાં ભાડુંપ સ્થિત ભાડુંપેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. લગભગ બે વર્ષના અંતર પછી મુંબઈના ઐતિહાસિક અને ખૂબ પ્રતિષ્ઠિત ભાંડુપેશ્વર મહાદેવ મંદિર, …
-
જૂનાગઢના ભવનાથમાં 2 વર્ષ બાદ યોજાશે મહાશિવરાત્રીનો મેળો. આ વર્ષે ગુજરાતીઓ મહત્વના ઉત્સવો ધામધૂમથી ઉજવવા આતુર છે ત્યારે જૂનાગઢના ભવનાથના મેળાને મંજૂરી મળી જતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે. દેશભરમાંથી લાખો ભાવિકો …