ભરૂચમાં પતિએ પત્નીને સોશિયલ મીડિયા ઉપર ફોટા વિડિયો અપલોડ કરવા બાબતે ઠપકો આપતા પત્નીએ રસોડામાં જઇને ગળે ફાંસો ખાઈ લીધો હતો. જો કે મૃતકના ગાળાના ભાગે નિશાન જોવા મળતાં પોલીસે …
-
-
રાજકોટમાં એક મહિલાએ આજી ડેમ પોલીસ મથકમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નયનાબેન નામની મહિલાને આજી ડેમ પોલીસે પૂછપરછ માટે સાંજના સમયે બોલાવી હતી ત્યાર બાદ આખી …
-
રાષ્ટ્રીય
છત્તીસગઢના ચિત્રકોટ વોટરફોલમાં યુવતીએ લગાવી છલાંગ, જુઓ કાળજુ કંપાવી દે તેવો વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaછત્તીસગઢના ચિત્રકોટ વોટરફોલમાં પરથી એક યુવતીએ નીચે પડીને આત્મહત્યા કરી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. એક શખ્સે આત્મહત્યાનું શુટીંગ કરી લીધું હતું. હવે મોતનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો …
-
મનોરંજન
આ બંગાળી અભિનેત્રીએ કરી આત્મહત્યા, ઘરમાં પંખાથી લટકતી લાશ મળી
by Vipul Pandyaby Vipul Pandyaમનોરંજન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બંગાળી અભિનેત્રી પલ્લવી ડેએ આત્મહત્યા કરી લીધી છે અને તેનો મૃતદેહ કોલકાતાના ગરફા સ્થિત તેના ઘરેથી મળી આવ્યો છે. બંગાળી ટીવી …
-
ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદામૈયા બ્રીજ ઉપરથી મોતની છલાંગ લગાવવાની સિલસિલો યથાવત્ રહ્યો છે .ત્યારે અંકલેશ્વરના વધુ એક મોટરસાયકલ ચાલકે પોતાની મોટરસાયકલ મૂકી મોતની છલાંગ લગાવી હોવાની આશંકાએ તેના પરિવારજનો સ્થળ પર …
-
ગુજરાત
છેલ્લો વીડિયો બનાવીને સાબરમતીમાં ઝંપલાવનાર આયેશાના પતિને કેટલા વર્ષની સજા, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaગત વર્ષે સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનારી આયેશા મકરાણીના પતિ આરિફને સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા અને 1 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. આયેશાએ છેલ્લો વીડિયો બનાવીને નદીમાં ઝંપલાવ્યું હતું …
-
ગુજરાત
વિદ્યાર્થીઓને પરીક્ષાનો આટલો ડર કેમ? રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હવે પરીક્ષાના પરિણામની ચિંતામાં વિદ્યાર્થીઓનાં આપઘાતનાં બનાવો સામે આવી રહ્યા છે. ઘણીવાર …
-
આંતરરાષ્ટ્રીય
છેલ્લા 8 વર્ષમાં વિદેશમાં કેટલા ભારતીયોએ આત્મહત્યા કરી, આંકડો જાણી તમે ચોંકી જશો
by Vipul Pandyaby Vipul Pandyaદેશના વિદેશ મંત્રાલયે તેના એક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. વિદેષ મંત્રાલયે કહ્યું કે અરબી દેશોમાં રહેનારા ભારતીયોએ સૌથી વધુ આત્મહત્યા કરી હોવાના બનાવો બન્યા છે. વીતેલા 8 વર્ષમાં વિદેશોમાં …
-
ગુજરાત
સૌરાષ્ટ્રની જાણીતી યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુની આત્મહત્યા
by Vipul Pandyaby Vipul Pandyaસૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ ક્લબ યુવી સંસ્થાના ચેરમેન મહેન્દ્રભાઇ ફળદુએ આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં ટસ્કની ઓઝોન ગૃપ સામે આરોપ લગાવ્યા હતા. ઓઝોન ગૃપ સામે આરોપ હમણાં જ …
-
સુરતમાં એક ચકચારી ધટના સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવતીએ આત્મહત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે. ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ધટના આજના કહેવાતા આધુનિક સમાજ સામે …