રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. ઉમેદવારોને પેપર લાંબુ લાગ્યું હતું અને તેમાં સમય ઘટ્યો હોવાનું જણાયુ હતું. એકદંરે ક્યાંય પણ ગેરરિતીની ફરિયાદ જાણવા મળી …
-
-
Top News
તલાટીની પરીક્ષા સુપેરે પાર પડે તે માટે ઈન્ટેલિજન્સ વિભાગની પણ વૉચ
by Viral Joshiby Viral Joshiજુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયાં બાદ હવે તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તલાટીની પરીક્ષામાં કોઈ પણ ગેરરીતી સામે ના આવે તે માટે …
-
ગુજરાત
તલાટીની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તંત્ર સજ્જ : હસમુખ પટેલ
by Dhruv Parmarby Dhruv Parmar7 મે ના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાનારી છે. પરીક્ષાના તમામ આયોજન સાથે ઉમેદવારોને માર્ગદર્શન મળે તે માટે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે …
-
ગુજરાત
પાટણમાં તલાટીની પરીક્ષાને લઈ ક્રિષ્ના ગ્રુપનું આયોજન, ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થા
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -વિજય દેસાઇ રાજ્યમાં તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે પાટણ અને આસપાસ આવ્યું હોય તો ચિંતા છોડી દો. ત્યાં તમામ સમાજ જ્ઞાતિના ઉમેદવારોના રહેવા-જમવા અને કેન્દ્રો સુધી …
-
તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને 7 મેના રોજ લેવાની જાહેરાત કરાઈ છે. બિન જરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સંમતિ પત્ર બાબતે ગુજરાત …
-
ગુજરાત
તલાટી પરીક્ષાને લઈને મોટા સમાચાર, ઉમેદવારોની માંગ અંગે હસમુખ પટેલે કરી સ્પષ્ટતા
by Hiren Daveby Hiren Daveતલાટીની પરીક્ષા અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે ટ્વિટ કરીને તલાટીની પરીક્ષા અંગે મહત્વની જાણકારી આપી છે. હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે …
-
ગુજરાત
Big News : રાજ્યમાં 11 વર્ષથી ડમી ઉમેદવાર બેસાડવાનું આવી રીતે ચાલતું હતું Scam
by Viral Joshiby Viral Joshiરાજ્યમાં વર્ષ 2012 થી 2023 દરમિયાન લેવામાં આવી રહેલી વિવિધ સરકારી ભરતીની તથા શૈક્ષણિક બોર્ડની પરિક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પરીક્ષામાં બેસનારા ઉમેદવારની હોલ ટિકિટ અને આધારકાર્ડમાં …
-
ગુજરાત
GPSSB : સંમતિપત્રક ભર્યાં પછી પરીક્ષા નહી આપી તો કોઈ કાર્યવાહી થશે?
by Viral Joshiby Viral Joshiગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની પરીક્ષા નિર્વિઘ્ને સંપન્ન કર્યાં બાદ હવે મંડળ તલાટીની પરીક્ષાના આયોજનમાં લાગી ગયું છે. અગાઉ તલાટીની પરીક્ષા 30મી એપ્રીલે યોજવા માટે મંડળ તૈયારી કરતું …