મહારાષ્ટ્રના વરિષ્ઠ અધિકારી અનિલ કુમાર ગાયકવાડના પુત્ર અશ્વજીત ગાયકવાડ દ્વારા તેની ગર્લફ્રેન્ડને કારથી કચડી નાખવાનો મામલો વધી રહ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Mumbai Crime : ‘તે માત્ર એક મિત્ર છે, આ પૈસા પડાવવાની રીત છે’, યુવકે પોલીસ સમક્ષ કરી સ્પષ્ટતા…
by Dhruv Parmarby Dhruv Parmarપ્રિયા સિંહ પર હુમલો કરવાનો અને મુંબઈના થાણેમાં તેની કારને ટક્કર મારીને તેની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવનાર પ્રેમીએ કહ્યું કે તે માત્ર તેની મિત્ર છે. તે હોટલમાં આવીને …
-
અહેવાલ- રહીમ લાખાણી, ગોંડલ ગોંડલના ઘોઘાવદર ગામના પાંચ મહિનાના બાળકને હૃદયરોગની બીમારી હતી.જેની સારવાર સરકારી હોસ્પિટલમાં તદ્દન વિના મૂલ્યે મળતા આ બાળકને નવજીવન પ્રાપ્ત થયું છે.જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ આપેલી …
-
Read
પુત્રીના પ્રેમીનું અપહરણ કરી માર્યો ઢોર માર, સારવાર મળે એ પહેલાજ થયું મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિરપુર ખાતે રહેતા મોબાઈલના ધંધાર્થી કોળી યુવાનને તાલુકા પંચાયતના ઉપપ્રમુખની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોય અને બન્ને …
-
Read
મારા શરીરમાં અસુરો આવે છે, તેમ કહી સારવાર કરનાર ભરૂચના ઢોંગી બાબાની પોલ ગુજરાત ફર્સ્ટના પત્રકારે ખોલી
by Vishal Daveby Vishal Daveકહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આવી જ એક પંક્તિ સામે આવી છે . ભરૂચ જિલ્લામાં અને આસપાસના અન્ય જિલ્લાઓમાં સોશિયલ મીડિયા ઉપર એક બાબાનો …
-
Read
જામનગરમાં રખડતા ઢોરની અડફેટે ચઢેલા પુરુષનું 20 દિવસની સારવાર બાદ આખરે મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નથુ રામદા, જામનગર જામનગરમાં 20 દિવસ પહેલા રખડતા ઢોરનો ઢીંકે ચડેલા એક આધેડનું આખરે મૃત્યુ નીપજ્યું છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતા મૃતકને ૨૦ દિવસ પૂર્વે પોતાના ઘર પાસે જ રખડતા …
-
અંધશ્રદ્ધાએ લીધો યુવતીનો જીવ તાપીના ઉચામાળા ગામની ઘટના સર્પદંશ બાદ ભુવા પાસે લઈ ગયા હોસ્પિટલના બદલે ભુવા પાસે લઈ ગયા સારવાર મળે તે પહેલા મોત થયું ગુજરાતમાં અંધશ્રદ્ધાને લઈને …
-
ગુજરાત
સ્મીમેર હોસ્પિટલના MICU-1 ને તાળા લાગતા દર્દીઓ અટવાયા, ગરીબ દર્દીઓ અન્ય Hospital માં સારવાર કરાવવા થયા મજબૂર
by Hardik Shahby Hardik Shahસિવિલ હોસ્પિટલ બાદ હવે સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) ના વોર્ડ બંધ કરવાની નોબત આવી છે. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ સિવિલની જેમ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સ્મીમેર હોસ્પિટલ …
-
રાષ્ટ્રીય
મમતા બેનર્જીએ કહ્યું કુસ્તીબાજો સાથે જે વર્તન થયું તેની સખત નિંદા કરુ છું , હું તેમની સાથે છું
by Vishal Daveby Vishal Daveઆજે દિલ્હીમાં બે મોટા ઘટનાક્રમ જોવા મળ્યા હતા. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકશાહીના નવા મંદિર એટલે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. બીજી તરફ જંતર-મંતર ખાતે ભાજપના સાંસદ અને …
-
ગુજરાત
સુરતમાં શ્વાનના કરડ્યા બાદ યુવતીનું મોત, છેલ્લા ત્રણ મહિનામાં શ્વાન કરડવાથી થયેલું પાંચમું મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબિયા સાલેહ, સુરત સુરતમાં શ્વાન કરડ્યા બાદ હડકવાને કારણે એક યુવતીનું મોત થવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે પરંતુ સુરત મહાનગર પાલિકાના …