અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ નરોડા વિસ્તારમાંથી ગત 21 એપ્રિલે મજૂર કોન્ટ્રાકટર યુવક પોતાના ઘરેથી રાત્રીના સમયે નીકળ્યો હતો અને બાદમાં ઘરે પરત ફર્યો ન હતો. પરિણામે પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશનમાં …
-
-
ઉદયપુર (Udaipur)માં સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્યે બજરંગ દળના કાર્યકર રાજુ પરમારની માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ અંબામાતા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી હતી ત્યાં સુધીમાં સ્થાનિક …
-
રાજસ્થાન (Rajasthan)ના ઉદયપુર (Udaipur)માં પહેલી ઉચ્ચ સ્તરીય G-20 શેરપા બેઠક (G-20 Sherpa Meeting)સાથે ભારતના G-20ના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ શરૂ થઇ ગયો છે. આ બેઠક 4થી 7 ડિસેમ્બર, 2022 સુધી ચાલશે …
-
રાજસ્થાન (Rajasthan)નું ઉદયપુર (Udaipur) શહેર 4 થી 7 ડિસેમ્બર 2022 દરમિયાન પ્રથમ G-20 શેરપા બેઠક (G-20 Sherpa Meeting)નું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા ભારતીય શેરપા અમિતાભ કાંત કરશે. જી-20 જૂથના …
-
રાષ્ટ્રીય
ઉદેપૂર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, સ્થળ પરથી મળી વિસ્ફોટક સામગ્રી
by Vipul Pandyaby Vipul Pandya13 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉદેપુર-અમદાવાદ રેલ્વે લાઇન પર બ્લાસ્ટની ઘટનાથી ગભરાટનો માહોલ સર્જાયો. પ્રથમ દ્રષ્ટિએ આ બ્લાસ્ટ રેલ્વે ટ્રેકને ઉખેડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. સ્થળ …
-
રાષ્ટ્રીય
આ મેળામાં છે માત્ર સ્ત્રીઓને આવવાની મંજૂરી, જો કોઇ પુરુષ આવી ચઢે તો ભાગી જવું પડે છે!
by Vipul Pandyaby Vipul Pandyaઅહીં માત્ર ‘સહેલિયોં’ જ મળે છે એન્ટ્રી, મેળામાં સાથે જોડાયેલી છે નાની, દાદી, કાકી અને મામીની યાદો. હરિયાળી અમાવસ નિમિત્તે શુક્રવારે ઉદયપુરના ફતેહસાગર તળાવ અને સહેલિયોં કી બારીમાં મહિલાઓનો ખાસ …
-
રાષ્ટ્રીય
VHP નેતાનું વિવાદાસ્પદ નિવેદન – જો અમે અમારા એક માણસને મારશો તો અમે 10ને મારીશું
by Vipul Pandyaby Vipul Pandyaઉદયપુરમાં ભૂતકાળમાં માનવતાને શરમાવે તેવી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. લોકો કનૈયાલાલના હત્યારાઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) તરફથી ઉદયપુરની ઘટના …
-
-
રાષ્ટ્રીય
કનૈયાલાલની હત્યાને લઈને લોકોમાં ભારે આક્રોશ, કોર્ટની બહાર લોકોએ આરોપીઓની કરી ધોલાઈ
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની હત્યા સાથે સંકળાયેલા ચાર આરોપીઓને આજે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં હાજરી દરમિયાન રોષે ભરાયેલા લોકોએ આરોપીઓ પર હુમલો કર્યો હતો. …
-
રાષ્ટ્રીય
અમરાવતીમાં ઉદયપુરની ઘટનાનું પુનરાવર્તન ? NIA તપાસ માટે પહોંચી
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના અમરાવતીમાં ગત 22 જૂને એક 50 વર્ષીય કેમિસ્ટની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ અમરાવતી પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ મેડિકલ …