ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને આખરે મંગળવારે રાત્રે હેમખેમ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં સફળતા મળી છે. તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળતાં દેશભરમાં ખુશી …
-
-
રાષ્ટ્રીય
Uttarkashi Tunnel Rescue : આખરે રેટ હોલ માઇનર્સે કરામત બતાવી..વાંચો આ અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને આખરે મંગળવારે રાત્રે હેમખેમ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં સફળતા મળી છે. તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળતાં દેશભરમાં ખુશી …
-
રાષ્ટ્રીય
Uttarkashi Tunnel Rescue: શ્રમિકોના બહાર આવવાની પ્રતિક્ષા થઈ પૂરી..41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. બચાવ ટુકડીઓ સુરંગની ઉપરથી ખનન અને વર્ટિકલ ડ્રિલિંગ કરી રહી છે. 41 શ્રમિકો છેલ્લા 17 દિવસથી ટનલમાં ફસાયેલા છે. તેમણે બચાવવાના …
-
રાષ્ટ્રીય
Rescue Operation : ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા 360 ડિગ્રીએ ચાલી રહ્યું છે ઓપરેશન, વાંચો, અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરાખંડ (uttarakhand)માં ટનલની અંદર બે અઠવાડિયા કરતાં વધુ સમયથી ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે હાથ ધરવામાં આવેલા બચાવ અભિયાનમાં દરેક વળાંક પર નવા પડકારો ઉભરી રહ્યાં છે. દરેક પડકારનો સામનો …
-
Top Newsરાષ્ટ્રીયરાષ્ટ્રીય
Tunnel Rescue Operation : ઓપરેશનની સમિક્ષા કરવા પહોંચી PMO ની ટીમ
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરકાશી સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ સમગ્ર ઓપરેશનની સમિક્ષા કરવા માટે, સોમવારે વડા પ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રા, ગૃહ સચિવ અજય …
-
રાષ્ટ્રીય
Uttarkashi Tunnel Rescue : રેસક્યુ કામગીરીમાં બ્રેક, હવે શું ? CM ધામીએ કહી આ વાત
by Hiren Daveby Hiren Daveદિવાળીના દિવસે ઉત્તરાકાશીમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન થતા 41 શ્રમિકો ફસાયા છે. તેઓને બહાર કાઢવા માટે છેલ્લા 13 દિવસથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. પીએમ મોદી સહિત સીએમ ધામી પળેપળની …
-
રાષ્ટ્રીય
UTTARKASHI TUNNEL ACCIDENT : ઉત્તરકાશીમાં પર્વતની ટોચ પરથી ડ્રિલિંગ ચાલુ, 41 મજૂરોને બચાવવા માટે ‘મહા મિશન’
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સ્થિત ટનલની અંદર ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે આઠમા દિવસે એક મેગા મિશન શરૂ થયું છે. બચાવ કાર્યકર્તાઓ 4.5 કિમી લાંબી સિલ્ક્યારાથી દાંડાગાંવ ટનલમાં પીડિત લોકોને સતત વધુ …
-
અકસ્માતને ચાર દિવસ વીતી જવા છતાં પણ આ કામદારોને બહાર કાઢવામાં આવ્યા નથી. સુરંગમાંથી કામદારોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જણાવવામાં આવ્યું છે કે ટનલ 50 …
-
રાષ્ટ્રીય
UTTARAKHAND: ઉત્તરકાશીમાં એક નિર્માણાધીન ટનલ તૂટી પડતાં 40 મજૂરોને બચાવવાની કામગીરી યથાવત્
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ વચ્ચે નિર્માણાધીન ટનલનો એક ભાગ વહેલી સવારે અચાનક તૂટી ગયો, જેના કારણે તેમાં કામ …
-
રાષ્ટ્રીય
BIG NEWS : ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ તૂટી, 50-60 મજૂરો અંદર ફસાયા
by Harsh Bhattby Harsh Bhattઉત્તરાખંડના ઉત્તરકાશીથી ખરાબ સમાચાર સામે આવ્યા છે, અહી નિર્માણાધીન એક ટનલ તૂટી ગઈ છે. આ અકસ્માતને કારણે 50-60 મજૂરો ટનલમાં ફસાયા છે, આ મજૂરોના જીવ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ …