ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થાય તે પહેલા સરકારમાં ઉચ્ચ પદો શોભાવી ચૂકેલા અનેક મોટા નેતાઓએ …
-
-
GujaratElectionResultગુજરાત
રાજકોટ ખાતે PMશ્રીએ આ બે નેતાઓ સાથે વિશેષ ચર્ચા કરતા અનેક તર્ક-વિતર્ક
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે રાજકોટ ખાતે ભવ્ય રોડ-શો કર્યાં બાદ સભા પણ યોજી હતી. રાજકોટમાં કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટના (Rajkot) બે દિગ્ગજ નેતાઓ સાથે …
-
GujaratElectionResultગુજરાત
ભગવંત માનનું ટેન્શન વધશે ! પંજાબમાં BJP લાગુ કરશે ‘ગુજરાત મોડલ’, PM મોદીની એન્ટ્રી
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે પહેલીવાર 1997માં ગઠબંધન થયું હતું, જે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તૂટી ગયું હતું. 1997માં જ ભાજપે પહેલીવાર અકાલી દળ સાથે ગઠબંધન સરકાર બનાવી હતી.પંજાબમાં …
-
GujaratElectionResultગુજરાત
ભાજપે 13 રાજ્યોના પ્રભારીની નિમણૂક કરી, વિજય રૂપાણીને મળી મોટી જવાબદારી
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય જનતા પાર્ટીએ (BJP) મિશન 2024ની રણનીતિ પર કામગીરી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત પાર્ટીએ 13 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી દીધી છે. આ અંતર્ગત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી …
-
GujaratElectionResultગુજરાત
મિશન 2022 : જાણો કેમ ગુજરાતના બન્ને સિનિયર મંત્રીઓ પાસેથી ખાતા પરત લેવાયા? બે કેન્દ્રના નેતાઓનો ચૂંટણી પ્રવાસ શરુ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો માહોલ ગરમાયો છે. આજે કેન્દ્રીય ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ આજે ગુજરાતમાં છે. ભાજપના કાર્યકર્તાઓ સાથે આજે બેઠકો કરી રહ્યાં છે, તો બીજી તરફ …
-
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યાને આશરે આઠેક માસ જેટલો સમય વીતી ચૂક્યો છે. આ પ્રસંગે વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી અને તેમને રાજ્ય …
-
ગુજરાત
મોઢવાડીયાના આક્ષેપોનો વિજય રૂપાણીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ગઈ કાલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જમીન કૌભાંડના આક્ષેપ લગાવ્યા હતા. આરોપોને …
-
ગુજરાત
500 કરોડના જમીન કૌંભાડમાં પૂર્વ CM વિજય રુપાણીની કોંગી નેતાઓને નોટિસ
by Vipul Pandyaby Vipul Pandya500 કરોડના જમીન કૌંભાડના મામલામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસના નેતાઓને કાનૂની નોટિસ મોકલી છે. તેમણે નોટિસમાં કોંગ્રેસના આગેવાનોને 15 દિવસમાં લેખીતમાં માફી માંગવાની માંગ કરી હતી તથા જો આરોપ …
-
ગુજરાત
કોંગ્રેસના 500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ પર વિજય રૂપાણીએ તોડ્યું મૌન
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા 500 કરોડના ભ્રષ્ટાચારના આરોપ પર રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે અને આ આક્ષેપને પાયાવિહોણો ગણાવ્યો છે. તેમણે કહ્યું, કોંગ્રેસ મારા પર ખોટો આક્ષેપ કરી …