અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ જો તમે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરો છો, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણવી જ જોઈએ. તેનાથી તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થશે. આ સિવાય …
-
ધર્મ ભક્તિ
-
ધર્મ ભક્તિ
Diwali 2023 Vastu Tips: વાસ્તુ અનુસાર દિવાળી પર કરો આ ત્રણ કામ, તમારા ઘરમાં થશે રૂપિયાનો વરસાદ
દિવાળી એ દેવી લક્ષ્મીની પૂજા અને સ્તુતિ કરવાનો તહેવાર છે. દરેકનો પ્રયાસ હોય છે કે લક્ષ્મી પૂજામાં કોઈ કમી ન રહે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં સુખ, સૌભાગ્ય …
-
Read
1500 દિવડાઓથી બનાવ્યું મા મહાકાળીનું મુખારવિંદ, કાલરાત્રીની કરી અનોખી આરાધના
by Vishal Daveby Vishal Daveનવરાત્રીનો મહાપર્વ એટલે મા જગદંબાના સ્વરૂપોની આરાધના ભક્તિ અને શક્તિનો પર્વ.. નવ દિવસ માતા જગદંબાની આરાધના કરાય છે ત્યારે સાતમા નોરતે માતા કાલરાત્રીની પૂજા અર્ચના કરાય છે ત્યારે અમદાવાદના સાયન્સ …
-
ગુજરાત
વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રહ્યા દ્વારિકાવાસીઓની પડખે, આજે દ્વારકા જગત મંદિરમાં કરી પૂજા-અર્ચના
by Vishal Daveby Vishal Daveગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ બિપરજોય વાવાઝોડાની આપત્તિ સમયે દ્વારકામાં લોકોની વચ્ચે રહીને એક શ્રેષ્ઠ ગૃહ રાજ્ય મંત્રી કેવા હોવા જોઇએ તેનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.. આજે દ્વારકા જગત મંદિરમાં તેમણે …
-
-
ગુજરાત
આજે સંકટ ચોથ પર ગણેશજીની પૂજા કરતી વખતે આટલી ભૂલો બિલકુલ ન કરતા
by Vipul Pandyaby Vipul Pandyaવર્ષમાં આવતી 4 મોટી ચોથ પૈકીની એક સંકટ ચોથનું વ્રત આજે 10 જાન્યુઆરી, મંગળવારે મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે જો વ્યક્તિ પૂજા સમયે કેટલીક બાબતોનું ધ્યાન ન રાખે તો …
-
ધર્મ ભક્તિ
શા માટે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ મંદિરના ઓટલે બેસવામાં આવે છે?
by Vipul Pandyaby Vipul Pandyaઆપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ, તો દર્શન કર્યા પછી આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ? મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક જાણો.. હકીકતમાં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. અને તે શ્લોક …
-
રાષ્ટ્રીય
ભાજપ માત્ર હિંદુ દેવતાઓનો રક્ષક નથી, અમને મા કાલીની પૂજા કરવાનું ન શીખવો… મહુઆ મોઇત્રાનો વળતો હુમલો
by Vipul Pandyaby Vipul Pandyaતૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું છે કે ભાજપ હિંદુ દેવી-દેવતાઓની રક્ષક નથી અને તેણે બંગાળીઓને કાલી દેવીની પૂજા કરવાનું શીખવવું જોઈએ નહીં. એક બંગાળી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા …
-
રાષ્ટ્રીય
વધુ એક મસ્જિદને લઈને જાગ્યો વિવાદ, હિન્દુ સંગઠનોએ હનુમાન મંદિરનો કર્યો દાવો
by Vipul Pandyaby Vipul Pandyaવારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યા બાદ યુપીની એક કોર્ટે પરિસરને સીલ કરવાનો આદેશ આપ્યો છે. અરજીકર્તાઓએ મસ્જિદ પરિસરમાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી. હવે આવો …