- બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે ગુજરાત
- સુરત, અમદાવાદ અને રાજકોટમાં દિવ્ય દરબાર
- 29, 30મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાશે
- બે દિવસનો દરબાર સાંજનો રહેશેઃ આયોજકો
- ‘અખંડ ભારત, સનાતન ધર્મની મજબૂતીનું લક્ષ્ય’
- ‘બાબા કોઈ તાંત્રિક નથી, તેમનામાં દિવ્ય શક્તિ છે’
- ‘અરજી લાગશે તેમનો જવાબ આપશે મહારાજ’
- અરજી માટે કોઈ દક્ષિણા નથી લેવાતીઃ આયોજકો
- સવા લાખ લોકો બેસે તેવી વ્યવસ્થાઃ આયોજકો
- કાર્યક્રમ માટે તમામનો સારો સહકારઃ આયોજકો
- મુખ્યમંત્રી, સી.આર.પાટીલને અપાશે આમંત્રણ
- તમામ ધારાસભ્યો, મંત્રીઓને આમંત્રણ અપાશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ