ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેનેડાએ મંગળવારે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી. જેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ન કરવા જણાવ્યું …
-
Read
-
સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર ને લઈને ભારત સરકારનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે સરકાર દ્વારા વિદેશથી આવતા પ્રવાસીઓ માટે એડવાઈઝરી પણ જાહેર કરી દેવાય છે. કેન્દ્રીય …
-
રાષ્ટ્રીય
કોરોના પર પીએમ મોદી આજે કરશે ઉચ્ચ સ્તરીય બેઠક, લોકોને સાવચેતી રાખવા એડવાઇઝરી જાહેર
by Vipul Pandyaby Vipul Pandyaચીનમાં કોરોનાના પ્રચંડ સંખ્યામાં કેસો વચ્ચે ભારતમાં પણ સંક્રમણ ફેલાવાનો ખતરો છે. અહીં આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપતા એડવાઈઝરી જાહેર કરી દીધી છે. હવે સંક્રમણના વધતા જોખમ વચ્ચે …
-
રાષ્ટ્રીય
25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોએ બાંકે બિહારી મંદિરમાં ન આવવું, જાણો કેમ ?
by Vipul Pandyaby Vipul Pandyaવૃંદાવનના ઠાકુર શ્રી બાકેબિહારી મંદિરમાં દરરોજ હજારો ભક્તો તેમના ઇષ્ટદેવના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ભક્તોની ભીડને જોતા મંદિર મેનેજમેન્ટે નવા વર્ષ પર મંદિરમાં આવનારા ભક્તો માટે એડવાઈઝરી જારી કરી …
-
આંતરરાષ્ટ્રીય
કેનેડામાં રહેતા ભારતીયો માટે સરકારે એડવાઈઝરી જાહેર કરી, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaભારત સરકારે કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે એડવાઈઝરી જારી કરી છે. વાસ્તવમાં કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા અલગ ખાલિસ્તાનની માંગણી માટે તથાકથિત જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. …
-
‘અસંસદીય શબ્દો’ની નવી યાદીના વિવાદ બાદ લોકસભા સચિવાલયના વધુ એક નિર્દેશને લઈને રાજકારણ ગરમાયું છે. નિર્દેશ મુજબ ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં પેમ્ફલેટ, પત્રિકા અથવા પ્લેકાર્ડના વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જાહેર કરી એડવાઈઝરી
by Vipul Pandyaby Vipul Pandyaદક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયા બાદ સરકાર એલર્ટ મોડ પર છે. શુક્રવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે. ખાસ વાત …
-
રાષ્ટ્રીય
યુક્રેન યુદ્ધ, લાઉડસ્પીકર વિવાદ અને કોમી હિંસા મુદ્દે સરકારે ટીવી ચેનલો પર કરી લાલ આંખ
by Vipul Pandyaby Vipul Pandyaમાહિતી અને પ્રસારણ મંત્રાલયે રશિયા-યુક્રેન કવરેજ, જહાંગીરપુરી વિવાદ અને લાઉડસ્પીકર પર ડિબેટ શો પર નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે ન્યૂઝ ચેનલોને એડવાઈઝરી જાહેર કરીને ઉશ્કેરણીજનક, અસામાજિક, અસંસદીય અને ઉશ્કેરણીજનક …
-
આંતરરાષ્ટ્રીય
કોઇપણ સંજોગોમાં કીવ છોડી દે ભારતીયો, એમ્બેસીએ જાહેર કરી એડવાઈઝરી
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાના સતત હુમલામાં યુક્રેનની રાજધાની કીવને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં ફસાઇ ગયા છે. જોકે, ઘણા નાગરિકોને ભારત સરકારે એર લિફ્ટ કરી …