ભારત અને કેનેડા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વિવિધ અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે કેનેડામાં વસતા ભારતીયો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે કેનેડિયન પંજાબી સિંગરના મુંબઈમાં આયોજન થનારા કોન્સર્ટને પણ રદ કરવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે