અહેવાલ – મુકેશ જોષી મહેસાણા જિલ્લા પંચાયત ખાતે સીલ કરાયેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી સીલ થયા બાદ કર્મચારીઓને ક્યા બેસવું પ્રશ્ન ઊભો થયો છે. કચેરી સીલ થઈ જતાં કચેરીના …
-
-
રાષ્ટ્રીય
જો કોઈને રખડતું કૂતરું કરડે તો દરેક દાંતના નિશાન માટે સરકારે 10,000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે
by Vipul Pandyaby Vipul Pandyaજો કોઈ રખડતું કૂતરું કોઈને કરડે તો દરેક દાંતના નિશાન માટે સરકારે 10,000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે …
-
Read
કપાસનો પાક નિષ્ફળ જતાં બોટાદ જિલ્લાના પાળીયાદ સહિતના ગામોના ખેડૂતોને વળતરની માંગને લઇ કલેક્ટરને આવેદન
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ તાલુકાના પાળીયાદ સહિતઆજુબાજુના ગામોમાં કપાસના પાકમાં સુકારાનો રોગ આવતા કપાસનો પાક નિષ્ફળ ગયો છે જેથી તાલુકા ભાજપના મહામંત્રી સહિત ખેડૂતોએ બોટાદ કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલીક …
-
ગુજરાત
Bharuch : ભારે પૂરથી થયેલ તારાજી વચ્ચે પેકેજ વળતર વધારવાની માંગ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—દિનેશ મકવાણા, ભરુચ ભારે ઊહાપોહ અને હોબાળા બાદ વરસાદના કારણે અને પૂરના પાણીમાં ખેતીના પાકમાં નુકસાન થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. પણ તે અપૂરતું હોવાનું …
-
ગુજરાત
જૂનાગઢમાં પૂરના અસરગ્રસ્તોને યોગ્ય વળતર માટે માર્ગદર્શન કેમ્પ યોજાયો
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢમાં વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનોખી પહેલ કરાઈ વિમા ધારકોને યોગ્ય વળતર માટે માર્ગદર્શન કેમ્પ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હેલ્પ ડેસ્ક …
-
ગુજરાત
ઉંચા વળતરની લાલચ આપી દોઢ વર્ષ પહેલા લાખ્ખોનું ફુલેકું ફેરવનાર શખ્સને ઝડપી લેવાયો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ આનંદ પટણી, સુરત સુરતના ડીંડોલી અને બારડોલી વિસ્તારમાં લોકોને છત્રીસ હજાર રૂપિયાનું રોકાણ કરી ત્રણ મહિનામાં રૂપિયા 90,000 મળશે તેવી લાલચ આપી હજારો લોકો સાથે છેતરપિંડી કરી આરોપીઓ ફરાર …
-
ગુજરાત
પાલનપુરમાં પાઇપલાઇન કામગીરીમાં અપૂરતા વળતરનો ખેડૂતોનો આક્ષેપ,આંદોલનની ચીમકી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ સચીન શેખલીયા, બનાસકાંઠા બનાસકાંઠાના પાલનપુરના સુંઢા ગામ નજીકથી પસાર થતી સરકારની મહત્વકાંક્ષી યોજના કસરા- દાંતીવાડા પાણીની પાઈપલાઈનની કામગીરી દરમ્યાન ખેડૂતોને જમીન સંપાદન અને પાક નુકશાનીનું પૂરતું વળતર ન મળતું …
-
ગુજરાત
નવજાત ટવીન્સના દ્રષ્ટિ ગુમાવવાનો મામલો, 6 વર્ષે આવેલા ચૂકાદામાં તબીબને 24 લાખ વળતર ચૂકવવા આદેશ
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટની જોડીયા બાળકોની સારવારમાં ચૂક રહેતા દ્રષ્ટિ ગુમાવવાના મામલામાં ગ્રાહક તકરાર નિવારણ કમિશને મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાની મેડિકલ ચૂક હોવાનું સાબિત થતા કમિશને તેમને …
-
ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં દર્દનાક ઘટનાએક જ પરિવારના 6 લોકો આગમાં જીવતા ભૂંઝાયાશોર્ટ સર્કિટના કારણે દુકાનમાં લાગી હતી આગમૃતકોમાં 4 બાળકો સામેલ, 3 લોકો દાઝ્યામુખ્યમંત્રી યોગીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુમૃતકના પરિજનોને …
-
રાષ્ટ્રીય
મૃતકોના પરિવારને 10-10 લાખના વળતરની દિલ્હી CMએ કરી જાહેરાત, મેજિસ્ટ્રેટ તપાસના આપ્યા આદેશ
by Vipul Pandyaby Vipul Pandyaશુક્રવારે દિલ્હીના મુંડકામાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોના મોત થયા છે. વહીવટીતંત્ર દ્વારા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. વળી, 12 લોકો દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ …