બાગેશ્વર ધામના પંડિત DhirendraShastri નું કરાયું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અમરાઇવાડીમાં ચૌહાણ પરિવારના ઘેર પહોંચેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે ગુજરાત ભક્તિનો પ્રદેશ છે
-
-
ગુજરાત
બાબા બાગેશ્વર ધધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત ફર્સ્ટ પર Exclusive વાતચીત
by Hiren Daveby Hiren Daveગુજરાત ભક્તિનો પ્રદેશ છે. અહીં અત્ર-તત્ર-સર્વત્ર ભક્તિ છે. ગુજરાત પર એ જ કહેવું છે કે દ્વારકાધીશની કરૂણા આવી રીતે જ વરસતી રહે સૌના પર. સનાતન એકતાનો, ભારત હિંદુ રાષ્ટ્રનો અને …
-
ગુજરાત
Gujarat માં Bageshwar Dham ના Dhirendra Shashtri ના દરબારની તૈયારીઓ
by Hiren Daveby Hiren Daveરાજકોટમાં (Rajkot) 1 અને 2 જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે …
-
ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને સતત નવા નવા વિવાદ સામે આવી રહ્યા છે. એક તરફ રાજકીય રંગ લાગ્યો છે. ત્યારે બીજી તરફ આજે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે …
-
ગુજરાત
બાબાના ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસે કહ્યું : ભાજપ જનતાનું ધ્યાન ભટકાવે છે…
by Hardik Shahby Hardik Shahબાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં મુલાકાત પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ ઘણા સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં ત્રણ શહેરોમાં દિવ્ય દરબાર યોજાવાના છે. જેમા એક દિવ્ય …
-
રાષ્ટ્રીય
આ દેશમાં ચા પર ચર્ચા થતી હોય તો મારા લગ્ન પર ચર્ચા થવી સ્વભાવિક છે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો રમુજી અંદાજ
by Vipul Pandyaby Vipul Pandyaબાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેમનું માનવું છે કે તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવીને રહેશે. અને આ અંગે ઘણીવાર તેઓ પોતાની વાત ખુલીને સામે રાખી …
-
રાષ્ટ્રીય
ધીરેન્દ્ર શાસ્ત્રીના સનાતની દરબારથી બોર્ડર પાર મચ્યો ખળભળાટ, જાણો પાકિસ્તાનના પેટમાં કેમ તેલ રેડાયું ?
by Vipul Pandyaby Vipul Pandyaબાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના પરચાવાળા ચમત્કારોએ સમગ્ર દેશને આશ્ચર્યમાં મૂકી દીધો છે. બાબા લોકોની સમસ્યાઓ તેમના કહ્યા પહેલાજ કાગળ પર લખે છે અને તેમની સમસ્યાઓનું સમાધાન પણ જણાવે છે. …