મૂળ માંડવી તાલુકાના રામપર ગામના અને હાલમાં નૈરોબી સ્થાયી થયેલા પટેલ પરિવાર પર નૈરોબી પરત ફરતા પહેલા આભ તૂટી પડ્યું. મુંબઈ ખાતે નૈરોબી જતી વખતે કોઈ કારણોસર મુંબઈથી નૈરોબી જતી …
-
-
Read
જામનગરમાં રખડતા ઢોરની અડફેટે ચઢેલા પુરુષનું 20 દિવસની સારવાર બાદ આખરે મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નથુ રામદા, જામનગર જામનગરમાં 20 દિવસ પહેલા રખડતા ઢોરનો ઢીંકે ચડેલા એક આધેડનું આખરે મૃત્યુ નીપજ્યું છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતા મૃતકને ૨૦ દિવસ પૂર્વે પોતાના ઘર પાસે જ રખડતા …
-
Read
નેપાળમાં સડક દુર્ઘટનામાં 6 ભારતીયો સહિત કુલ 7 લોકોના મોત 17 લોકો ઘાયલ
by Vishal Daveby Vishal Daveનેપાળના દક્ષિણ મેદાનોના બારા જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં 6 ભારતીય યાત્રાળુઓ સહિત 7ના મોત થયા છે, અને 19 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નેપાળના બારાના જીતપુર …
-
Read
‘મારી દીકરીને નિર્વસ્ત્ર કરી માર મારવાામાં આવ્યો હતો, એટલે મોત વ્હાલુ કર્યુ ‘ ન્યાય માટે પરિવારની ગુહાર
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ આનંદ પટણી, સુરત સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી અન્ય યુવક સાથે ભાગી જતા યુવતીની બહેનપણી પર સંડોવણીનો આક્ષેપ મુકી તેને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવામાં આવી હોવાનો આક્ષેપ …
-
Read
પોતાની જમીનમાં ઢોર ચરવા આવતા હોવા બાબતે ફરીયાદ કરતા પાવડાથી હુમલો, એકનું મોત
by Vishal Daveby Vishal Daveમાંડલ તાલુકાના સીતાપુર-જાલીસણાની સીમમાં આવેલ નર્સરી ની પાછળના ભાગમાં એક પાર્ટીએ જમીન વેચાણ રાખેલ હતી , આ જમીનની દેખભાળ અને આ જમીનમાં સામુજી લેંબાજી ઠાકોર રહેવાસી સીતાપુર નાઓ વાવેતર કરી …
-
Read
ગોંડલના વેકરી ગામે પાણી ભરેલી કુંડીમાં પડી જતા એકવર્ષના બાળકનું મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ તાલુકાના વેકરી ગામની સીમમાં આવેલી વાડીમાં પાણી ભરેલી કુંડીમા પડી જતા બાળકનું મોત નિપજ્યુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ વેકરીમાં ભાવેશભાઈ સોજીત્રાની વાડીમા અઢી મહીનાથી ખેતમજુરી …
-
Read
ગોધરામાં વર્ષો પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિને જીવીત બતાવી તેની જમીનનો વેચાણ દસ્તાવેજ કરવાનું કૌભાંડ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ ગોધરામાં મૃત વ્યક્તિને જીવિત બતાવી તેની અંદાજીત એક કરોડની ખેતીલાયક જમીનના વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યા હોવાનું ષડયંત્ર બહાર આવ્યું છે.ખેતીલાયક જમીનના વેચાણ દસ્તાવેજ કર્યા બાદ આ …
-
ભાવનગરમાં કોમ્પ્લેક્ષનો ભાગ ધરાશાયી ભાવનગરમા કોમ્પલેક્ષ દુર્ઘટનામાં એકનું મોત કાટમાળમાં દટાઈ જતાં 30 વર્ષની મહિલાનું મોત ફાયર વિભાગ દ્વારા મૃતદેહ બહાર કઢાયો અત્યાર સુધીમાં 18થી વધુ લોકોનું રેસક્યૂ માધવહીલ કોમ્પ્લેક્ષનો …
-
રાષ્ટ્રીય
ગુજરાતથી મુંબઈ જઈ રહી ટ્રેનમાં Firing, RPF ના ASI સહિત 4 લોકોના મોત
by Hardik Shahby Hardik Shahગુજરાતથી મુંબઈ જઇ રહેલી જયપુર એક્સપ્રેસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના મહારાષ્ટ્રના પાલઘરમાં બની હતી. મૃતકોમાં એક RPF ASI …
-
Read
માતાએ પાંચ માસની દીકરીને નદીમાં ફેંકી મોત નિપજાવ્યું, પોલીસ પૂછપરછમાં જણાવ્યુ આ કારણ
by Vishal Daveby Vishal Daveજૂનાગઢના માળીયા હાટીના તાલુકાના માતરવણીયા ગામે ગઈકાલે વહેલી સવારથી બાળકી ગુમ થતાં પોલીસને જાણ કરાઈ હતી, ઘટનાને લઈને માળીયા હાટીના પોલીસે તપાસ હાથ ધરી હતી અને જરૂર જણાતા ડોગ સ્કોડ …