કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે 3 દિવસ પહેલા કોંગ્રેસ પક્ષની કામગીરીથી નારાજ થઇ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા બાદ તેમને આજે વિધિવત રીતે ભાજપમાં …
-
GujaratElectionResultગુજરાત
-
આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્યમાં ત્રણ પક્ષ આ ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવા માટે તૈયારી કરી રહ્યા છે. બુધવારે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે પાર્ટીથી ભારોભાર …
-
અમદાવાદ
મહેસાણામાં કોંગ્રેસ તૂટી: બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 150 આગેવાનોએ કર્યો કેસરિયો
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. મહેસાણામાં પ્રદેશ કોંગ્રેસથી નારાજગીના કારણે બહુચરાજી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સહિત 150 લોકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વાઘુભા જાડેજા …
-
અમદાવાદ
ગુજરાત કોંગ્રેસને લાગશે મોટો ઝટકો? જયરાજસિંહ પરમાર જોડાઈ શકે છે ભાજપમાં
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ સર્જાયા છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ નેતા જયરાજ સિંહ પરમારની અવારનવાર નારાજગી સામે આવતી હોય છે. જયરાજ …
-
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા અંગે રાજકારણ શરૂ થઇ ગયું છે. કિશન ભરવાડની હત્યાને લઈને એક પછી એક રાજકીય નેતાઓ નિવેદન બાજી કરી રહ્યાં છે. ત્યારે હવે જગદીશ ઠાકોરે પણ હત્યાને …
-
ગુજરાત
કોર્પોરેટર વાંસતી પટેલે 10 વર્ષથી ટેક્સ નથી ભર્યો..? મેન્ટેનન્સ ન ભરતા પાણી કનેક્શન કટ..!
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના વધુ એક કોર્પોરેટર વિવાદમાં સપડાયા છે. બોડક્દેવ વિસ્તારના ભાજપના કોર્પોરેટર વાસંતી પટેલ પર તેમની જ સોસાયટીના સભ્યોએ ગંભીર આક્ષેપ કર્યો છે. બોડકદેવના આમ્રપાલી ફ્લેટમાં રહેતા નગરસેવિકા વાસંતીબેન પટેલે એક …
-
આંતરરાષ્ટ્રીય
JUI-Fના પ્રમુખે કહ્યું-“પાકિસ્તાનના લોકોએ હવે કોઇ આશા ન રાખવી જોઈએ, પાકિસ્તાને પોતે કશ્મીર સોંપ્યું”
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનના મુખ્ય વિપક્ષી ગઠબંધન પીડીએમ (પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ)ના વડા અને જમિયત ઉલેમા-એ-ઈસ્લામના વડા મૌલાના ફઝલુર રહેમાને મહત્વનું નિવેદન આપ્યું. રવિવારે તેઓએ કહ્યું હતું કે, નિયંત્રણ રેખાની બંને બાજુએ ઈમરાન ખાન …
-
ગુજરાત
8.8 ડિગ્રી સાથે રવિવારનો દિવસ અમદવાદમાં સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ…
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર ઘટશે. 24 જાન્યુઆરીએ 10 વર્ષનું સૌથી નીચું 6.7 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું. રાજ્યના 5 શહેરમાં પારો 10 ડિગ્રીથી નીચે ગગડી ગયો હતો. સૂકા …
-
ગુજરાત
રાજકોટમાં માલધારી સમાજની રેલીમાં હિંસા, પોલીસે કાઢી રિવોલ્વર…
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના ધંધુકામા કિશન ભરવાડની હત્યા બાદ રાજયમાં ઠેર-ઠેર આવેદન પત્રો અને આરોપીઓને ફાંસીની સજાની માગ કરાઇ રહી છે. અને રેલીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં માલધારી સમાજ અને હિન્દુ …