સત્યેન્દ્ર જૈનના જામીનનો સમયગાળો વધ્યો સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સ્વાસ્થ્યના કારણોસર આપવામાં આવેલ વચગાળાના જામીન 8 જાન્યુઆરી સુધી લંબાવી દીધા છે. 26 મેના રોજ …
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
Sabarkantha : જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચારના આરોપનો મામલો,સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે આપ્યો આ જવાબ
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -યશ ઉપાધ્યાય ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં TALK OF THE TOWN બનેલા જમીન પ્રકરણમાં HIGHCOURT ના વકીલે સાબરકાંઠા જિલ્લા કલેકટર ઉપર ફરિયાદમાં કરેલા આક્ષેપો મામલે જિલ્લા કલેકટર નૈમેષ …
-
રખડતા ઢોરને મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ઉઘડો લેવામાં આવ્યા બાદ તંત્ર સફાળો જાગ્યું છે અને ઢોર પોલિસીને સ્ટેન્ડિંગ કમિટીમાં તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં …
-
ગુજરાત
Sabarkantha Bank Election : બે ઉમેદવારી પત્રો રદ થવા મામલે ચૂંટણી અધિકારીને હાઈકોર્ટનું તેડુ
by Dhruv Parmarby Dhruv Parmarસાબરકાંઠાના પ્રાંતિજ, ખેડબ્રહ્મા અને અરવલ્લીના માલપુર બેઠક પર ચૂંટણી લડવા માંગતા ત્રણ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થતા હાઈકોર્ટમાં દાદ માંગી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. ચૂંટણી અધિકારીને હાઈકોર્ટનું તેડુ …
-
ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને સતત નવા નવા વિવાદ સામે આવી રહ્યા છે. એક તરફ રાજકીય રંગ લાગ્યો છે. ત્યારે બીજી તરફ આજે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે …
-
-
ડૉ.અતુલ ચગ કેસમાં હાઇકૉર્ટે ફટકારી નોટિસગુજરાત હાઇકૉર્ટે 4 પોલીસ અધિકારીને ફટકારી નોટિસકન્ટેમ્પ્ટ ઓફ કૉર્ટ અંગે થયેલી અરજી સામે નોટિસ28 માર્ચે આ મામલામાં થશે વધુ સુનાવણીDIG મયંકસિંહ ચાવડાને ગુજરાત હાઇકૉર્ટની નોટિસSP …
-
ગુજરાત
મૃતકોના પરિવારજનોને 10 લાખ અને ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયા ચૂકવવાનો HC નો આદેશ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ થઇ હતી. જેમા અંદાજે 135 જેટલા લોકોના જીવ ગયા હતા. ઉપરાંત ઈજાગ્રસ્તોની સંખ્યા પણ વધારે હતી. હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે …
-
રાષ્ટ્રીય
ગેંગરેપમાં સંડોવાયેલી મહિલાને પણ દોષી ઠેરવી શકાય:અલ્હાબાદ હાઇકોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaઅરજીકર્તા વતી કહેવામાં આવ્યું હતું કે તે એક મહિલા છે અને બળાત્કાર કરી શકે નહીં. તેને ખોટી રીતે ફસાવવામાં આવી છે. કેસમાં, પીડિતાના નિવેદન હેઠળ સીઆરપીસીની કલમ 161 અને 164 …
-
રાષ્ટ્રીય
લગ્નનો અર્થ શારીરિક સુખ મેળવવાનો છે? જાણો શું કહ્યું અદાલતે
by Vipul Pandyaby Vipul Pandyaબાળક કસ્ટડીના કેસની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે લગ્નને લઈને મહત્વપૂર્ણ અવલોકનો કર્યા છે. કોર્ટે કહ્યું કે લગ્નનો અર્થ માત્ર શારીરિક આનંદ કે સુખ મેળવવાનો નથી પરંતુ પરિવારને આગળ લઈ જવાનો …