વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ મળ્યા હતા. મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી …
-
-
ઇઝરાઈલના વડાપ્રધાન નેતન્યાહુએ મહિલા સૈનિકો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કારાકલ રેજિમેન્ટની મહિલા સાથે છે જેમણે એક ડઝનથી વધુ આતંકવાદીઓને નાબૂત કર્યા હતા. દેશની રક્ષામાં આ બટાલિયનની મોટી ભૂમિકા ઈઝરાયલ …
-
Read
વડાપ્રધાનશ્રી મોદીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પુત્ર અનુજ પટેલના ખબર-અંતર પૂછ્યા
by Harsh Bhattby Harsh Bhattવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે, તેઓ આજે સાંજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમના પુત્ર અનુજ પટેલના ખબર અંતર પૂછ્યા હતા. દરમયાન મુખ્યમંત્રીશ્રી …
-
અહેવાલ- શક્તિસિંહ રાજપૂત, અંબાજી અંબાજી મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર્શન કરવા આવશે.ત્યારે માંકડી રિહાન વિદ્યાલયના આદીવાસી વિદ્યાર્થીઓ લોકનૃત્યથી સ્વાગત કરશે.અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. PM મોદી …
-
રાષ્ટ્રીય
Mann ki Baat માં PM મોદીએ લોકોને ‘વોકલ ફોર લોકલ’ પર ધ્યાન આપવા કહ્યું
by Hardik Shahby Hardik Shahવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે Mann Ki Baat કાર્યક્રમના 106મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થયો હતો. પોતાના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ગાંધી જયંતિના અવસર પર દિલ્હીમાં …
-
ગુજરાત
આ તારીખે PM મોદી આવશે માદરે વતન,વિવિધ પ્રોજેકટનું કરશે ખાતમુહૂર્ત
by Hiren Daveby Hiren Daveવડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં મહેસાણામાં PM મોદીની સભાને લઈને તૈયારીઓ શરૂ થઇ છે. તેમાં 30 ઓક્ટોબરે PM મોદી મહેસાણા જશે. જેમાં 4778 કરોડના …
-
Read
વડાપ્રધાન મોદીએ લખેલો ગરબો વિશ્વ વિક્રમ રચશે, આ ગરબા પર એક સાથે એક લાખ લોકો ગરબે ઘુમશે
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ રાજકોટના રેસકોર્સમાં શરદ પૂનમની રઢીયાળી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખીત ગરબા ઉપર રાજકોટવાસીઓ વિશ્વ વિક્રમી રાસ રમનાર છે. એક લાખ ખેલૈયાઓ દ્વારા માડી ગરબા ઉપર રાસ …
-
નવેમ્બર મહિનામાં દિવાળીની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાબા કેદારના દર્શન કરવા આવી શકે છે. સત્તાના ગલિયારાઓમાં તેમના ઉત્તરાખંડ આવવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાનના મુખ્ય સચિવ પ્રમોદ મિશ્રાની …
-
ગુજરાત
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું
by Dhruv Parmarby Dhruv Parmarઆજરોજ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના તારીખ 01-10-2023 ના રોજ એક કલાક શ્રમદાન થકી સ્વચ્છતાનાં અભિયાન અનુસંધાને અને સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા કમાણા …
-
Read
વડાપ્રધાનશ્રીએ વર્ષ 2003માં વાવેલુ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું બિજ આજે વટવૃક્ષ બનીને ઉભરી આવ્યુ છેઃ CM ભૂપેન્દ્રભાઇ પટેલ
by Vishal Daveby Vishal Daveવાયબ્રન્ટ ગુજરાત સમિટની 20મી વર્ષગાંઠ પર અમદાવાદની સાયન્સ સીટી ખાતે પીએમ મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે બે દાયકા પહેલા ગુજરાતને વિશ્વ ફલક પર ચમકાવવાનું …