અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146 માં યાત્રા યોજાઇ રહી છે. જેના માટે પ્રશાસને લગભગ તમામ તૈયારીઓ કરી લીધી છે. આજે ભગવાન જગન્નાથજી સરસપુર મોસાળમાંથી પરત ફરશે અને દર વર્ષની જેમ આ …
-
ગુજરાત
-
ગુજરાત
146 મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ, સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નિરીક્ષણ કરાશે
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદની ઓળખ બની ચુકેલી ભગનાથ જગન્નાથજીની 146મી રથયાત્રા 20 જૂને યોજાશે અને તેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજી ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નિકળે છે …
-
ગુજરાત
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા : તમામ ટ્રકો પર GPS લગાવાયા, મુસ્લિમ યુવકે મફતમાં DJ આપ્યું
by Vipul Pandyaby Vipul Pandyaઅષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિશેષ પર્વ… દેશમાં પુરી અને અમદાવાદની રથયાત્રા પ્રખ્યાત છે. આ વર્ષે પણ અમદાવાદની ઓળખ બની ચુકેલી ભગનાથ જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાશે અને તેની તડામાર …
-
ગુજરાત
સુરતમાં ઇસ્કોન મંદિરની રથયાત્રામાં ભગવાનના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબીયા સાલેહ, સુરત અષાઢી બીજ એટલે કે ભગવાનના વિહાર, રથયાત્રાને લઇને ઇસ્કોનના વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી ૨૦ જૂનના રોજ અષાઢ સુદ બીજ નિમિત્તે સુરત શહેરમાં …
-
અહેવાલ—પ્રદિપ કચીયા, અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરુ કરી દેવાઇ છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. શહેર પોલીસ દ્વારા આ વર્ષે …
-
ગુજરાત
રથયાત્રા પહેલા અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા 18 બાંગ્લાદેશીઓની ધરપકડ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા SOG ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર વસવાટ કરતા 18 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકોએ નકલી ડોક્યુમેન્ટના આધારે ભારતમાં ઘૂસણખોરી કરી હોવાનું …
-
ગુજરાત (Gujarat) ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. અન્ય કેટલાક લોકો પણ ગુજરાત ATSની કસ્ટડીમાં છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના …
-
અમદાવાદ શહેરમાં યોજાનાર આગામી રથયાત્રા પહેલા પોલીસ વિભાગ સજ્જ બન્યો છે. શહેરમાં રથયાત્રાના રોડ પર પોલીસવાળા પેટ્રોલિંગ તો કરવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ માટે રથયાત્રા એ સૌથી મોટી અને …