અહેવાલ – સચિન શેખલીયા બનાસકાંઠા જિલ્લાના ઝાત ગામે વર્ષ 2021 – 22 માં સરકારની યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ તે દીવાલ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓના …
-
ગુજરાત
-
ગુજરાત
આપના મોબાઈલ પર સાયરન વાગેતો ગભરાઈ ન જતા, ટેસ્ટીંગ માટે આ કારણ થી વાગશે સાયરન
by Hiren Daveby Hiren Daveગુજરાતમાં આજે સવારે 11 કલાકે ‘Large Scale Testing of Cell Broadcast’ થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની …
-
અહેવાલઃ સચિન શેખલિયા, બનાસકાંઠા આગામી તા. ૨૩ થી તા.૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન વિશ્વ પ્રસિધ્ધ યાત્રધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવવાની ધારણાને લઇ બનાસકાંઠા …
-
ગુજરાત
બિપરજોય વાવાઝોડાને લઇને સુરતમાં એલર્ટ મોડમાં તંત્ર, મંત્રી મુકેશ પટેલે દરિયા કિનારે આવેલા ગામોની લીધી મુલાકાત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ઉદય જાદવ, સુરત બીપોરજોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે. આજે મંત્રી મુકેશ પટેલે ડભારી દરિયા કિનારે આવેલા ગામોની મુલાકાત લીધી હતી, અને તંત્ર દ્વારા થતી કામગીરીનો …
-
રાષ્ટ્રીય
દુર્ઘટના બાદ સુરક્ષા પર ભાર, 2024 સુધીમાં તમામ ટ્રેનોમાં સ્થાપિત થશે કવચ
by Vishal Daveby Vishal Daveઓડિશાના બાલાસોરમાં થયેલા દર્દનાક અકસ્માતે બધાને સ્તબ્ધ કરી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં 288થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 900 થી વધુ ઘાયલ થયાના સમાચાર આવી રહ્યા …
-
પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી ૧૫ જેટલી ખાણો પર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા પ્રકરણમાં ખાણ-ખનીજ ખાતા દ્વારા 4.34 કરોડની ખનીજચોરી થઈ હોવાનો રિપોર્ટ પોરબંદર પોલીસને સુપ્રત …
-
ગુજરાત
સુરતમાં કંપનીની સિસ્ટમમાં ડિલિવરી થઈ ગયાનું બતાવી અઢી હજારથી વધુ પાર્સલ સગેવગે, 2 આરોપીઓની ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaસુરત શહેરમાં સાયબર ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં એક્સપ્રેસ બીજ બિઝીલ લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સિસ્ટમના ID પાસવર્ડ મેળવીને …
-
ગુજરાત
ભાવસિહજી હોસ્પિટલ આઇસોલેશન વોર્ડ, ઓક્સિજનના જથ્થા સહિતની વ્યવસ્થાથી સજ્જ
by Vipul Pandyaby Vipul Pandyaફરી એકવાર વિશ્વભરમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. ચિનમાં વધતા જતા કોરોના કેસને લઇ ભારત સહિતના દેશો એલર્ટ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા હાઇ લેવલની બેઠકોનો દૌર શરૂ કરી દીધો છે. …
-
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૫.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી ૨૫ ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ ૮૦૦થી વધુ લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું …
-
ગુજરાત
ભેળસેળ યુક્ત ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ
by Vipul Pandyaby Vipul Pandyaઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઠંડા પીણાની માંગ વધતી હોય છે. ત્યારે સમયનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ ઉનાળામાં ઉપયોગી ખાદ્ય વસ્તુઓમાં ભેળ સેળ કરી …