Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Navami : રામ નવમીએ થનારા દુર્લભ સંયોગથી આ 5 રાશિને થશે ફાયદો

Ram Navami : શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ કર્ક રાશિ અને કર્ક લગ્નમાં થયો હતો અને આ વખતે રામ નવમી (Ram Navami) ના દિવસે પણ એવો જ યોગ બની રહ્યો છે. બપોરના અભિજિત મુહૂર્તમાં પણ આવો જ સંયોગ રચાઈ...
ram navami   રામ નવમીએ થનારા દુર્લભ સંયોગથી આ 5 રાશિને થશે ફાયદો
Advertisement

Ram Navami : શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ કર્ક રાશિ અને કર્ક લગ્નમાં થયો હતો અને આ વખતે રામ નવમી (Ram Navami) ના દિવસે પણ એવો જ યોગ બની રહ્યો છે. બપોરના અભિજિત મુહૂર્તમાં પણ આવો જ સંયોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ગજકેસરી યોગની પણ અસર જોવા મળશે. ભગવાન રામની કુંડળીમાં સૂર્ય દસમા ભાવમાં સ્થિત છે અને ઉચ્ચ રાશિમાં છે. રામ નવમી (Ram Navami)ના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં રહેશે અને બપોરે દસમા ભાવમાં સ્થાન પામશે. તમને જણાવી દઈએ કે રામ નવમીના દિવસે બપોરે જન્મેલા બાળકોમાં વિશેષ ગુણો હશે. જાણો કઈ રાશિ માટે આ દિવસ વિશેષ લાભદાયક રહેશે.

Tags :
Advertisement

.

×