ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે પોલીસના તરફેણમાં નિર્ણય આપ્યો છે અને શિવુભાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે શિવુભા ગોહિલે …
-
-
ગુજરાત
તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ પર પોલીસે લગાવ્યા ગંભીર આરોપ
by Hiren Daveby Hiren Daveભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં ફર્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ …
-
ગુજરાત
તોડકાંડ કેસમાં વધુ એક વળાંક, યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર
by Hiren Daveby Hiren Daveડમીકાંડના તોડકાંડમાં શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસ સામે હાજર થાય તે પહેલા શિવુભાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, આ રાજકીય ષડયંત્ર છે, અમારે પૈસાની …
-
ગુજરાત
પોલીસને મળી મોટી સફળતા, ડમી ઉમેદવારથી પાસ થનાર તલાટી કમ મંત્રી પકડાયો
by Hardik Shahby Hardik Shahભાવનગર ડમીકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 14 જેટલા આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. …
-
ગુજરાત
તોડકાંડમાં યુવરાજસિંહ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાશે, AAP પાર્ટી આવેદનપત્ર આપશે
by Hardik Shahby Hardik Shahયુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના …
-
રાજ્યના બહુચર્ચિત ડમીકાંડમાં સંડોવાયેલા વધુ 6 આરોપીઓને જેલ હવાલે કરાયા છે. રિમાન્ડ પૂર્ણ થતાં તમામ 6 આરોપીઓને જેલ મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે ડમીકાંડમાં 14 પૈકી 4 આરોપીઓ હાલમાં રિમાન્ડ …
-
ગુજરાત
યુવરાજસિંહે કરી પ્રેસ કોન્ફરન્સ, ડમી કૌભાંડ મામલે બે નામો કર્યા જાહેર
by Hiren Daveby Hiren Daveયુવરાજસિંહ જાડેજાએ હાલ પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણા ખુલાસાઓ કર્યા છે. તેમણે ડમી કૌભાંડમાં નામોની સ્પસ્ટતાઓ કરી છે. તેમણે કહ્યું કે, મારા પર આક્ષેપો નામ છુપાવવાના લાગી રહ્યા છે, ડમી કાંડમાં …