અહેવાલઃ ભાવેશ ઠાકર, ગીર-સોમનાથ પાકિસ્તાનની જેલમાં મોતને ભેટેલા ગીર સોમનાથના નાનાવાડા ગામના યુવાન માછીમાર જગદીશભાઈ બાંભણિયાનો મૃતદેહ સવા મહિને ભારત પહોંચ્યો. મૃતદેહ માદરે વતન નાનાવાડા પહોંચતા પરિવારજનોમાં કાળો કલ્પાંત મચ્યો …
-
Read
-
દરેક વ્યવસાયની એક સિઝન હોય છે, ઘણા વેપારીઓ સિઝનમાં આખા વર્ષની કમાણી કરી લેતા હોય છે. ત્યારે માછીમારોની સિઝન ચોમાસાને માનવામાં આવે છે. ઉપરવાસમાં નદીમાં નવા નીરની અછતના કારણે ભરૂચના …
-
હજુ હમણાં જ 200 જેટલા ભારતીય માછીમારો પાક જેલ માંથી છૂટીને માદરે વતન આવ્યા છે.થોડા સમય પહેલા પણ માછીમારો છૂટીને આવ્યા છે.જે પૈકી સૌથી વધુ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે.છેલ્લા …
-
રાષ્ટ્રીય
મગરવાળા મોંઢાવાળી મળી આવી માછલી, લોકો જોઇને ચોંકી ઉઠ્યા, જાણો શું છે ખાસિયત
by Hardik Shahby Hardik Shahપૃથ્વી પર સૌથી સમજદાર જીવ માણસ ગણાય છે, તેમ છતા આજે પણ આપણે દુનિયાના ઘણા એવા રહસ્યો છે જેનાથી અજાણ છીએ. વળી જો આપણે દરિયાની વાત કરીએ તો તેમા એવા …
-
ગુજરાત
ધોલાઈ બંદરની 300 બોટ પોષણક્ષણ ભાવો ન મળતા બંદરે લાંગરી દેવાઈ, સાગરખેડુ પરીવારોની હાલત દયનીય બની
by Vipul Pandyaby Vipul Pandyaધોલાઈ બંદરે થી મચ્છીમારી કરતી ૩૦૦ બોટો અને મુંબઈ ભાઉચા ધક્કા ઉપર નવસારી -વલસાડ જિલ્લાની ૭૦૦ મળી કુલ ૧ હજાર જેટલી બોટોએ મંગળવારે મચ્છીમારી બંધ કરી દીધી હતી. જેના કારણમાં …
-
ગુજરાત
મધદરિયે માછીમારને આવ્યો પેરાલિસિસનો એટેક, આવી રીતે મળી મદદ, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaલકવાગ્રસ્ત માછીમારને સારવાર માટે સમયસર હોસ્પિટલમાં પહોંચાડ્યોICGના અસરકારક સંકલન, ત્વરિત પ્રતિસાદથી અમૂલ્ય જીવન બચ્યુંમાછીમારને સલામત રીતે ઓખા લાવી તબીબી સારવાર અપાવીઅરબી સમુદ્રમાં માછીમારની તબિયત લથડતા ભારતીય કોસ્ટગાર્ડ મદદે પહોંચ્યું હતું. …
-
ગુજરાત
પાકિસ્તાન જેલમાં કેદ 20 ભારતીય માછીમારોને 19 જૂને મુક્ત કરાશે
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય જળ સીમા પરથી અનેકવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે અને ભારતીય માછીમારોને કરાચીની જેલમાં રાખવામાં આવે છે. માછીમાર આગેવાનોની અનેકવાર રજૂઆતોના …
-
ગુજરાત
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાંથી એક માછીમારનું ઇમરજન્સી મેડિકલ રેસ્ક્યુ કરાયું
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય કોસ્ટ ગાર્ડ આપણા દરિયાની સુરક્ષા સિવાય માછીમારોની સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. આ વાતને તેમણે અવારનવાર સાબિત પણ કરી છે. અનેક વખત ભારતીય કોસ્ટ ગાર્ડ દરિયામાં માછીમારોની મદદે પહોંચે …