જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થઈ રહ્યું છે અને લગભગ 30 વર્ષ બાદ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. કેલેન્ડર મુજબ શરદ પૂર્ણિમા અશ્વિન માસના દિવસે આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર શનિવારના રોજ આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તેમજ આ દિવસે ભગવાન સત્યનારાયણની પણ પૂજા કરવામાં આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે