- ભાવનગરના એક નાગરિકે મનપા કચેરી ખાતે પોતાની વેદના ઠાલવી
- કેબિનમાં ઈલેક્ટ્રિકનું કામ કરતા અને પરિવારનું ગુજરાન ચલાવતા સુરેશભાઈની વેદના
- તેઓનું કેબીન મનપા દબાણ હટાવની ટીમે જપ્ત કર્યું
- તેમની રોજીરોટી છીનવાઈ જતા તેઓ અને તેમના પત્ની મનપા કચેરીએ આવ્યા
- તેમની વેદના ઠાલવતા ભાવનગરના નેક નામદાર રાજવીઓને યાદ કરીને તંત્રને ધ્યાન દોર્યું
- આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
#Bhavnagar મનપા કચેરીની કામગીરી સામે શખ્સનો અનોખો વિરોધ@BhavnagarMuni @jitu_vaghani @vibhavaridave @SudhirVaghani_ @mansukhmandviya #gujaratfirst pic.twitter.com/Dq9c7GlWsg
— Gujarat First (@GujaratFirst) March 16, 2023