સિવિલ હોસ્પિટલ : માંડલ અંધાવા કાંડમાં મોતિયાના ઓપરેશન બાદ પાંચ દર્દીઓને આંખે ઓછું દેખાવાની ફરિયાદ બાદ અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં અગાઉ પાંચ અને ત્યારબાદ વધુ બાર દર્દીઓ એટલે કુલ 17 દર્દીઓ હાલ અમદાવાદ સિવિલમાં ખસેડાતા સારવાર શરૂ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની હાલત સ્ટેબલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ અને રહો અપડેટેડ.