માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસના ધારાસભ્ય રધુ દેસાઇએ કહ્યું કે આજના આ સંમેલનનાં માલધારી સમાજ દ્વારા કોર્પોરેશન દ્વારા જે ગાયો પકડી જવામાં આવે છે તેને દંડ લઈ છોડી મુકવામાં આવે તે મામલે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આજની આ મહત્વની બેઠકમાં વિધાનસભાના સત્ર દરમ્યાન ઘેરાવો કરવા મામલે પણ ચર્ચા કરવામાં આવી છે.
આ પણ વાંચો- માલધારી સમાજના દુધાળા પશુઓના મોત પાંજરાપોળ ખાતે થતા હોબાળો