અમદાવાદમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉમંગ સાથે વસ્ત્રાલમાંથી કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે રામ મંદિરમાં દર્શન કરીને રામભક્તો સાથે જોડાયા હતા. તે સહિત મોટી સખ્યામાં રામભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
Home » Vastral માં આવેલા Ram Mandir માં ભવ્ય કળશ યાત્રા
Vastral માં આવેલા Ram Mandir માં ભવ્ય કળશ યાત્રા
Aviraj Bagda
પત્રકારત્વ ક્ષેત્રનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત કર્યો છે. મારા પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત GSTV સંસ્થાના માધ્યમથી થઈ હતી. હાલમાં હું ગુજરાત ફર્સ્ટ સાથે કાર્યરત છું. પત્રકારત્વ ક્ષેત્રે સિનેમાના વિષયો પર અહેવાલ રજૂ કરવામાં રુચિ ધરાવું છે.
179
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
Aviraj Bagda
પત્રકારત્વ ક્ષેત્રનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત કર્યો છે. મારા પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત GSTV સંસ્થાના માધ્યમથી થઈ હતી. હાલમાં હું ગુજરાત ફર્સ્ટ સાથે કાર્યરત છું. પત્રકારત્વ ક્ષેત્રે સિનેમાના વિષયો પર અહેવાલ રજૂ કરવામાં રુચિ ધરાવું છે.