તહેવારો અને પ્રસંગોને લઇને ઘરેણાની ખરીદી થતી રહે છે. ત્યારે આજે પુષ્ય નક્ષત્ર હોવાનાને લઇને સોનાની ખરીદીને લઇને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યના અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં લોકોએ સોના અને ચાંદીની ખરીદી કરી હતી. કહેવામાં આવે છે કે આજનો દિવસ સોના અને ચાંદીની ખરીદી માટે શુભ હોય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે