Home » બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શા માટે પ્રખ્યાત છે? વાંચો વિગતવાર
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શા માટે પ્રખ્યાત છે? વાંચો વિગતવાર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
160
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો ગુજરાતમાં ત્રણ સ્થળોએ દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે યોજાનારા દિવ્ય દરબારની તડામાર તૈયારી કરાઇ રહી છે. દેશભરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજની ભારે ચર્ચા છે ત્યારે આવો જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો..
ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે
પિતા રામકૃપાલ ગર્ગ અને માતા સરોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવારમાં છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને એક નાનો ભાઈ અને એક બહેન છે. ભાઈનું નામ રામ ગર્ગ અને બહેનનું નામ રીટા ગર્ગ છે. કહેવાય છે કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની માતા તેમને પ્રેમથી ધીરુ કહીને બોલાવે છે. તેમનો જન્મ 4 જુલાઇ, 1996ના રોજ થયો હતો. તેઓ હાલ 26 વર્ષના છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject