- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદવાસીઓને આપી વિકાસની ભેટ
- અમદાવાદમાં વધુ એક બ્રિજનું અમિત શાહે કર્યું લોકાર્પણ
- AMC અને શ્રી સિદ્ધિ ગ્રુપના સહકારથી તૈયાર થયો છે બ્રિજ
- અમદાવાદના વિકાસ માટે શ્રી સિદ્ધિ ગ્રુપની એક મોટી પહેલ
- AMC ના વિકાસકાર્યમાં શ્રી સિદ્ધિ ગ્રુપે પણ હાથથી હાથ મિલાવ્યો
- SG હાઈવેથી ચેનપુર ફાટક સુધી વિકાસકાર્યોમાં શ્રી સિદ્ધિ ગ્રુપનો પણ સિંહફાળો
- શ્રી સિદ્ધિ ગ્રુપે એસજી હાઈવેથી ચેનપુર સુધી ફોર ટ્રેક રસ્તાનું કર્યું નિર્માણ
- ફોર ટ્રેક રસ્તા બાદ લોકોના હિતમાં રૂંધાતા વિકાસને આગળ ધપાવતું શ્રી સિદ્ધિ ગ્રુપ
- લોકોને પડતી મુશ્કેલીનું નિવારણ મનપા અને શ્રી સિદ્ધિ ગ્રુપ લાવ્યું
- અમદાવાદ મનપા સાથે ખભેથી ખભો મિલાવીને બ્રિજનું કર્યું નિર્માણ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ
- શ્રી સિદ્ધિ ગ્રુપ દ્વારા ગુજરાતની એકમાત્ર ગ્રીન ટાઉનશીપનું કરાયું હતું નિર્માણ
- 15 હજારથી વધુ લોકોનું ‘ઘરના ઘર’નું સપનું શ્રી સિદ્ધિ ગ્રુપે પૂર્ણ કર્યું
- અમદાવાદ મનપાના વિકાસકાર્યોમાં શ્રી સિદ્ધિ ગ્રુપે પણ હાથ મિલાવ્યો
- ગણેશ ગ્લોરી, ગણેશ જેનિસિસ, સેવી સ્વરાજ જેવી અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ
#BreakingNews | ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને આપી વધુ એક વિકાસની ભેટ
ગૃહમંત્રી અમિત શાહના હસ્તે શ્રી સિદ્ધિ ગ્રુપ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ
અમદાવાદના વિકાસમાં શ્રી સિદ્ધિ ગ્રુપની મોટી પહેલ #AmitShahInAhmedabad #bridge #inaugration #AmitShah #GujaratVisit #AmitShahAtAhmedabad… pic.twitter.com/LyHi494k7d— Gujarat First (@GujaratFirst) June 20, 2023